કપાસ વીણીને પરત ફરી રહેલા 5 લોકોનો આકાશી આફતે જીવ લીધો
એક જ પરિવારના ત્રણ લોકોનાં મોતથી સન્નાટો
અમરેલીઃ આંબરડી ગામે ખેત મજૂરો પર આકાશી વીજળી પડતા 5 લોકોનાં મોત થઇ ગયા છે. આંબરડી ગામમાં મૃતકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. કપાસ વીણી પરત ફરી રહેલા પાંચેય મજૂરો પર વીજળી પડતા મોતને ભેટ્યાં હતા. જ્યારે ત્રણ લોકો ગભરાઇ જતા હોસ્પિટલમાં ખસેડાયા છે.
લાઠીના આંબરડી ગામમાં વીજળી પડતા 5 લોકોનાં કમકમાટીભર્યા મોત થતા સમગ્ર પંથકમાં સન્નાટો છવાયો છે. પાંચમાંથી ત્રણ લોકો એક જ પરિવારના હોવાનું બહાર આવ્યું છે, મૃતકોમા 4 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. આજે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ આ વીજળી પડવાની ઘટના બની હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
રાજ શેખાવતે કહ્યું લોરેન્સનું એન્કાઉન્ટર કરનાર પોલીસકર્મીને આટલું ઇનામ આપીશ | 2024-10-22 12:16:13
ઇઝરાયેલના હાથે લાગ્યો હિઝબુલ્લાહનો ગુપ્ત ખજાનો! 500 મિલિયન ડોલરનું સોનું અને રોકડ મળી | 2024-10-22 11:09:20
બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર આ રાજ્યમાં મચાવી શકે છે તબાહી, સ્કૂલ-કોલેજો બંધ કરાઇ- Gujarat Post | 2024-10-22 09:31:39
ભાયલી ગેંગરેપ કેસઃ માત્ર 11 દિવસમાં જ 6000 પેજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ, 100થી વધુ લોકોના નિવેદનો લેવાયા | 2024-10-22 09:24:53
હવે તો હદ કરી નાખી...અમદાવાદમાં અસલી કોર્ટમાં નકલી કોર્ટ ઝડપાઇ, અનેક ચૂકાદા પણ આપી દીધા- Gujarat Post | 2024-10-22 09:19:47
સુરતમાં મોટું ઓપરેશન, DRI એ સ્મગલિંગનું 9 કિલો સોનું કર્યું જપ્ત | 2024-10-21 10:46:20
અંકલેશ્વરમાંથી રૂ, 250 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, આ રીતે થયો પર્દાફાશ- Gujarat Post | 2024-10-21 08:55:27
સાવરકુંડલા ભાજપના ધારાસભ્ચ મહેશ કસવાલાએ કૃષિ મંત્રીને પત્ર લખીને કરી આ રજૂઆત- Gujarat Post | 2024-10-18 10:04:28
કચ્છમાં 4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકો રાત્રે ઉંઘમાંથી દોડીને ઘરની બહાર આવ્યાં- Gujarat Post | 2024-10-17 11:43:14