Sat,21 September 2024,1:00 am
Print
header

કોરોનાની રસીમાં મહત્વનું યોગદાન આપનારા આ વૈજ્ઞાનિકોને નોબલ પુરસ્કાર- Gujarat Post

(Photo Courtsy: Twitter)

નવી દિલ્હીઃ 2023નું ફિઝિયોલોજી અથવા મેડિસિનનું નોબેલ પુરસ્કાર કેટાલિન કેરીકો અને ડ્રૂ વેઈસમેનને એનાયત કરવામાં આવ્યું છે. ન્યુક્લિયોસાઇડ આધારિત ફેરફારો સંબંધિત તેમની શોધ માટે તેમની આ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. તેમની mRNA ટેક્નોલોજીને કારણે કોરોનાની અસરકારક રસી બની છે, જેને વિશ્વના કરોડો લોકોને બચાવી લીધા છે.

નોબેલ પારિતોષિક વિજેતાઓને ડિપ્લોમા, એક ચંદ્રક અને 10 મિલિયન સ્વીડિશ ક્રોનાની રોકડ રકમ આપવામાં આવે છે. જો એક કેટેગરીમાં એક કરતાં વધુ વિજેતાઓ હોય, તો ઈનામની રકમ તેમની વચ્ચે વહેંચવામાં આવે છે. આ પુરસ્કારો 10મી ડિસેમ્બરે આલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિએ એનાયત કરવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch