Rajkot fire tragedy: રાજકોટ અગ્નિકાંડ અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. રાજકોટના તત્કાલીન અધિકારીઓની આ મુદ્દે પૂછપરછ થશે. તત્કાલીન IAS અને IPS અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે. 2021થી 2014 સુધી રાજકોટમાં મ્યુનિ. કમિશનર, પોલીસ કમિશનર, કલેકટર, માર્ગ અને મકાન વિભાગ, ફાયર વિભાગ, મનોરંજન વિભાગના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે. હાલમાં રાજ્ય સરકારે રાજકોટના પોલીસ કમિશનર પદેથી રાજુ ભાર્ગવ અને મ્યુનિ. કમિશનર અનંત પટેલને હટાવી દીધા છે. આ ઉપરાંત રાજકોટ એડિશનલ પોલીસ કમિશનર વિધી ચૌધરી, ઝોન-2 ડીસીપી સુધીર દેસાઇને પણ હટાવ્યાં છે અને 7 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં 28 લોકોનાં મોત થયા છે. જે પૈકી 25 લોકોના ડીએનએ તેમના સ્વજનો સાથે મેચ થતાં પરિવારજનોને સોંપવામાં આવ્યાં છે. હજુ ત્રણ લોકોની કોઈ માહિતી મળી નથી.
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે તપાસ માટે બનેલી સ્પેશ્યિલ ઈન્વેસ્ટીગેશન ટીમે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો છે. ત્રણ દિવસની તપાસના અંતે તૈયાર કરાયેલો અહેવાલ મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરીને અપાયો છે. આ અહેવાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગના અધિકારોની બેદરકારીને કારણે જ આગ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે, આ અહેવાલ બાદ સરકાર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અમેરિકામાં વ્યાજદરમાં થયેલા ઘટાડાની ભારતીય શેરબજાર પર સકારાત્મક અસર, માર્કેટની શરૂઆત જોરદાર તેજીથી થઈ | 2024-09-19 10:04:35
યુએસ સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં કર્યો ઘટાડો, સમગ્ર વિશ્વના શેરબજારો પર દેખશે અસર | 2024-09-19 09:35:55
લોટસ 300 કંપનીમાં દરોડાઃ નિવૃત્ત IAS નીકળ્યાં ધનકુબેર, ઘરને બનાવી રાખ્યું હતું હીરાનો ભંડાર, EDને પણ યાદ રહેશે આ દરોડા | 2024-09-19 09:22:59
લોહિયાળ બદલો... હિઝબુલ્લાએ 5 મીનિટમાં ઈઝરાયેલ પર 20 રોકેટ છોડ્યાં, જાણો- ઈઝરાયેલે શું કહ્યું? | 2024-09-19 09:10:42
બિહારઃ જ્યાં પહેલા મકાનો હતા ત્યાં હવે રાખ બચી છે... દલિત કોલોનીમાં લાગી આગ, લોકોએ ડરમાં વિતાવી રાત | 2024-09-19 08:58:15
સુરતીઓ સાવધાન રહેજો...પરીએ યુવકનો ન્યૂડ વીડિયો બનાવીને પૈસા પડાવ્યાં, કંટાળીને યુવકે આપઘાત કરી લીધો | 2024-09-19 08:36:05
ડસ્ટબિનમાંથી મળ્યું અંદાજે 56 લાખ રૂપિયાનું સોનુ, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કર્મચારીએ દેખાડી ઇમાનદારી | 2024-09-18 12:04:25
નવી એક અફવા....સીએમ ભૂપેન્દ્ર પટેલ એક મહિના માટે રજા પર જવાના છે તેવી અફવા સામે હર્ષ સંઘવીએ આપી ચેતવણી | 2024-09-17 20:35:30
રાજકોટઃ સ્વ.કેશુભાઈ પટેલની પુણ્યતિથી પર આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા યોજાશે વિશાળ સ્મરણાંજલી સભા | 2024-09-17 19:11:34
જૂનાગઢ ભાજપ જિલ્લા પ્રમુખે હપ્તાખોરી કરી, ભાજપથી નારાજ જવાહર ચાવડાનો પીએમ મોદીને પત્ર | 2024-09-17 14:26:49
US Elections 2024: આગામી સપ્તાહે પીએમ મોદી સાથે મુલાકાત કરશે ડોનાલ્ડ ટ્રમ્પ, ચૂંટણી પ્રચારમાં થઈ જાહેરાત- Gujarat Post | 2024-09-18 11:36:42
વિરોધીઓને જોરદાર ફટકો... ગણેશ ગોંડલે જેલમાં રહીને જીતી બેંકની ચૂંટણી- Gujarat Post | 2024-09-16 14:49:42
જેલમાં બંધ ગણેશ ગોંડલનું વર્ચસ્વ ખતમ થશે કે પછી... આજે ગોંડલ નાગરિક બેંકના પરિણામ પર નજર- Gujarat Post | 2024-09-15 12:00:27
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને MLA રીવાબાએ ગણેશ પંડાલમાં બનાવ્યાં લાડુ | 2024-09-15 10:02:36
Rajkot News: રાજકોટમાં રજૂઆત કરવા આવેલા ભાજપના જ નેતાને પાટીલથી રખાયા દૂર, બહારથી જ રવાના કરી દેવામાં આવ્યાં- Gujarat Post | 2024-09-07 14:04:47