રાત્રે ભોજન કર્યા બાદ 4 વૃદ્ધો સૂઈ ગયા હતા
સવારે સ્વજન નાસ્તો આપવા આવ્યાં ત્યારે દરવાજો ન ખુલ્યો
ગેસ ગિઝર પણ ચાલુ હતુ
સુરતઃ શહેરમાં એક જ પરિવારના ચાર લોકોના મોતથી સનસની મચી ગઇ છે. જહાંગીરપુરાના રાજહંસ રેસીડેન્સીમાં આ ઘટના બની છે. ઘટનાના પગલે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે.
સુરતના જહાંગીરપુરા-મોરાભાગળના 4 લોકોનાં મોત થયા છે. તે આપઘાત છે કે ગેસ ગિઝરને કારણે આવું થયું છે તે તપાસનો વિષય છે. રાત્રે ભોજન કર્યા બાદ ચારેય વૃદ્ધો સૂઈ ગયા હતા. સવારે સ્વજન નાસ્તો આપવા આવ્યાં ત્યારે દરવાજો ન ખોલતાં પોસીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે અને તપાસ શરૂ કરી છે. પરિવારના સભ્યોની પૂછપરછ થઇ રહી છે.
મૃતકોમાં ત્રણ સગી બહેનો અને એક પુરૂષ
1.હીરાભાઈ રત્ના ભાઈ મેવાડા-55 વર્ષ
2.જસુબેન કેશુભાઈ વાઢેર -55 વર્ષ
3.ગૌરીબેન હીરાભાઈ મેવાડા-57
4.શાંતાબેન નાનજીભાઈ વાઢેર -56
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ઇઝરાયલી સૈનિકોએ ઘાયલ પેલેસ્ટિનિયનને જીપની આગળ બાંધીને હોસ્પિટલ લઇ ગયા, IDFએ કહ્યું- તપાસ કરશે | 2024-06-23 09:03:14
તમારા સંતાનોને સાચવજો...અમદાવાદમાં રમકડાંની આડમાં ઝડપાયેલો 3.84 કરોડ રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો વિદ્યાર્થીઓએ મંગાવ્યો હતો | 2024-06-22 21:33:28
DRI એ ડ્રગ્સની 30 કરોડ રૂપિયાની ટેબ્લેટ જપ્ત કરી, જાણો વધુ વિગતો | 2024-06-22 21:15:45
રાહુલ ગાંધીએ રાજકોટના પીડિતો સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી, કહ્યું કોંગ્રેસ તમારી સાથે છે, ન્યાય અપાવીશું | 2024-06-22 20:34:54
કચ્છના દરિયા કિનારેથી વધુ 10 પેકેટ ડ્રગ્સ મળ્યું, અત્યાર સુધી અંદાજે 90 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું | 2024-06-22 20:07:07
કુવૈત પોલીસે ગુજરાતના 10 લોકોની કરી અટકાયત, જાણો- શું છે મામલો | 2024-06-22 09:34:02
ચોમાસું આગળ વધ્યું, આવતીકાલથી રાજ્યમાં ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી- Gujarat Post | 2024-06-22 09:17:48
સુરતઃ રિસામણે ગયેલી પત્નીને પરત ન મોકલનારા સાળાને મોતને ઘાટ ઉતારવા બનેવીએ ઘડ્યો એવો પ્લાન કે.. Gujarat Post | 2024-06-22 09:06:51
સુરતના કતારગામના સિંગણપોર સ્વીમિંગ પુલમાં દારૂની મહેફીલ, વીડિયો થયો વાયરલ- Gujarat Post | 2024-06-21 10:47:34
ACB માં સુરતના બે કોર્પોરેટરો સામે 10 લાખ રૂપિયાની લાંચ માંગવાની ફરિયાદ, જાણો વધુ વિગતો | 2024-06-19 14:45:53
જાણો કોણ છે દર્શન નાયક...? જેમને સુરતનું રૂ.2000 કરોડનું જમીન કૌભાંડ ઉજાગર કરીને IAS આયુષ ઓકને સસ્પેન્ડ કરાવ્યાં | 2024-06-17 13:49:22
બેફામ અધિકારીઓ....સંકલન સમિતિની બેઠકમાં સુરતના ધારાસભ્ય લાલઘૂમ, કહ્યું- માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિ | 2024-06-17 10:43:58