નવી દિલ્હીઃ દિવાળીના દિવસથી ઉત્તરકાશીની નિર્માણાધીન સુરંગમાં થયેલા અકસ્માતમાં ફસાયેલા 41 કામદારો હવે બહાર આવી શકે છે. આજે બચાવનો 13મો દિવસ છે. લાંબી રાહ જોયા બાદ આખરે ડ્રિલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કોઈ અડચણ નહીં આવે તો આજે એસ્કેપ ટનલ બનાવવાનું કામ પૂર્ણ થઈ જશે.
ઉત્તરકાશી ટનલ બચાવ પર પીએમઓના ભૂતપૂર્વ સલાહકાર ભાસ્કર ખુલબેએ જણાવ્યું કે હવે સ્થિતિ પહેલાથી સારી છે. અમે ઓગર ડ્રિલિંગની પ્રક્રિયા શરૂ કરી છે. ગ્રાઉન્ડ પેનિટ્રેશન રડારનો ઉપયોગ કરીને પાર્સન્સ કંપની દ્વારા કરવામાં આવેલા અભ્યાસે અમને બતાવ્યું કે આગામી 5 મીટર સુધી કોઈ ધાતુનો અવરોધ નથી. આ મુજબ, જો ડ્રિલ મશીન યોગ્ય રીતે કામ કરશે તો પાઇપ ટનલમાં ફસાયેલા કામદારોની ખૂબ નજીક પહોંચી જશે. તે સાંજ સુધીમાં બહાર આવે તેવી ધારણા છે.
આજે શુક્રવારે ઓરિસ્સાથી એક માલસામાન ટ્રેન ઉત્તરકાશીના સિલ્ક્યારામાં સુરંગમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે બચાવ સામગ્રી લઈને ઋષિકેશ રેલવે સ્ટેશન પહોંચી રહી છે. બુધવારે ગુજરાતના વાપીથી બે ડ્રિલિંગ મશીન લઇને માલગાડી ઋષિકેશ રેલવે સ્ટેશન પહોંચી હતી. અહીંથી મશીનને ચાર ટ્રકમાં ઉત્તરકાશી મોકલવામાં આવ્યું હતું. ઓરિસ્સાથી માલસામાન ટ્રેન આવ્યાં બાદ બચાવ સાધનો ઉત્તરકાશી મોકલવામાં આવ્યાં છે. નોંધનિય છે કે ફસાયેલા લોકો માટે પ્રાર્થના થઇ રહી છે અને તેઓ ઝડપથી બહાર આવશે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ઘરના દરવાજા પાસે અચાનક ધડાકા સાથે ફાટી જમીન, જોત જોતામાં મહિલા સમાઈ ગઈને પછી..... | 2024-09-20 11:39:22
ક્ષત્રિયોના નવા સંગઠન સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત, ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની પ્રમુખ તરીકે તાજપોશી- Gujarat Post | 2024-09-20 11:34:54
Surat News: ગુજરાતમાં નકલીની બોલબાલા, સુરતમાંથી ઝડપાયો નકલી કસ્ટમ અધિકારી | 2024-09-20 11:16:42
આ વીડિયો તમને વિચલિત કરી દેશે, છત પરથી મૃતદેહો ફેંકવાના વીડિયોથી ઘેરાઇ ઈઝરાયેલી સેના, પેલેસ્ટાઈને કહ્યું- આ અમાનવીય વર્તન | 2024-09-20 09:06:02
ભારતમાં iPhone 16નું વેચાણ શરૂ થતાં જ જોરદાર પડાપડી, મુંબઈમાં સ્ટોરની બહાર લાગી લાંબી લાઈનો | 2024-09-20 09:02:28
અમેરિકામાં વ્યાજદરમાં થયેલા ઘટાડાની ભારતીય શેરબજાર પર સકારાત્મક અસર, માર્કેટની શરૂઆત જોરદાર તેજીથી થઈ | 2024-09-19 10:04:35
લોટસ 300 કંપનીમાં દરોડાઃ નિવૃત્ત IAS નીકળ્યાં ધનકુબેર, ઘરને બનાવી રાખ્યું હતું હીરાનો ભંડાર, EDને પણ યાદ રહેશે આ દરોડા | 2024-09-19 09:22:59
બિહારઃ જ્યાં પહેલા મકાનો હતા ત્યાં હવે રાખ બચી છે... દલિત કોલોનીમાં લાગી આગ, લોકોએ ડરમાં વિતાવી રાત | 2024-09-19 08:58:15
યુએસ સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં કર્યો ઘટાડો, સમગ્ર વિશ્વના શેરબજારો પર દેખશે અસર | 2024-09-19 09:35:55