સાળંગપુર મંદિરમાં મળેલી બેઠકમાં કોઇ નિર્ણય નહીં, 6 સ્વામીનારાયણ મંદિરના 50 સંતો હતા હાજર
અમદાવાદઃ સાળંગપુરમાં વિશાળ હનુમાનજીની પ્રતિમાની નીચેના ભાગમાં કોતરણી કરીને કેટલાક ભીંતચિત્રો લગાવવામાં આવ્યાં છે, જેમાં હનુમાનજીને ઘનશ્યામ સ્વામીના દાસ બતાવાતા સાધુ સંતોમાં રોષ વ્યાપી ગયો છે. આ અપમાન મુદ્દે રાજ્યભરમાં વિરોધ શરૂ થયો છે.આ અંગે અમદાવાદમાં સાધુ-સંતોની બેઠક મળી હતી. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું વિવાદિત લખાણ દૂર કરવા અને સંપ્રદાયના સાહિત્યમાં સનાતન ધર્મ વિશેની આવી કોઇ ટિપ્પણી ન થાય તે માટે માંગ કરાઇ છે.
અમદાવાદની સાધુ - સંતોની બેઠકમાં મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ, ભારતી આશ્રમ, મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતી, લંબે નારાયણ આશ્રમ, મહંત હર્ષદ ભારતી, ઇન્દ્રભારતી બાપુના શિષ્ય, સ્વામી ધિરેન્દ્રપુરી (ધાનડા બાપુ) કઠડા આશ્રમ, કચ્છ, કિશોર બાપુ, લાખા બાપુની જગ્યા સોનગઢ, ગેબી પરંપરા, સાધ્વી ગીતાદિદી, ત્રિલોકનાથ વાત્સલ્ય વાટિકા, ગિરનારી આશ્રમ, બાલવા તથા મનસુખભાઈ સુવાગિયા, અધ્યક્ષ, જળક્રાંતિ ટ્રસ્ટ, રાજકોટ ઉપસ્થિત રહ્યાં હતા.
આ દરમિયાન બોટાદમાં મંદિરના પ્રવેશ દ્વાર બંધ કરી દેવાતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ માત્ર 3 નબર ગેટ શરૂ છે, જેમાં ફરીને જવાનું હોવાથી લોકોમાં રોષ છે. આ સિવાયના તમામ ગેટ બંધ છે અને દર્શનાર્થીઓને યોગ્ય માહિતી આપવામાં આવતી નથી.
સાળંગપુરમાં ભીંતચિત્રોને લઇ લંબે નારાયણ આશ્રમના મહંત ઋષિભારતી બાપુએ કહ્યું છે કે, હનુમાનજીની પ્રતિમા નીચેથી ભીંતચિત્રો નહીં હટાવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયાસ છે. સનાતન ધર્મના દેવી દેવતાઓને મોહરા બનાવવાનું બંધ કરો. પાદરીઓની જેમ બ્રેઈન વોશ કરવાનું બંધ કરો. બીજી તરફ સાળંગપુર મંદિરમાં સ્વામીઓની બેઠક મળી હતી, પરંતુ આ ચિત્રો દૂર કરવા કે નહીં તે મામલે કોઇ નિર્ણય લેવાયો નથી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ક્ષત્રિય મહાસંમેલનમાં બબાલ, રૂપાલા સામે સૌથી વધુ લડેલા પદ્મીની બા વાળાએ આગેવાનોને લીધા આડેહાથ | 2024-09-20 17:52:04
ઘરના દરવાજા પાસે અચાનક ધડાકા સાથે ફાટી જમીન, જોત જોતામાં મહિલા સમાઈ ગઈને પછી..... | 2024-09-20 11:39:22
ક્ષત્રિયોના નવા સંગઠન સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત, ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની પ્રમુખ તરીકે તાજપોશી- Gujarat Post | 2024-09-20 11:34:54
Surat News: ગુજરાતમાં નકલીની બોલબાલા, સુરતમાંથી ઝડપાયો નકલી કસ્ટમ અધિકારી | 2024-09-20 11:16:42
આ વીડિયો તમને વિચલિત કરી દેશે, છત પરથી મૃતદેહો ફેંકવાના વીડિયોથી ઘેરાઇ ઈઝરાયેલી સેના, પેલેસ્ટાઈને કહ્યું- આ અમાનવીય વર્તન | 2024-09-20 09:06:02
સુરતીઓ સાવધાન રહેજો...પરીએ યુવકનો ન્યૂડ વીડિયો બનાવીને પૈસા પડાવ્યાં, કંટાળીને યુવકે આપઘાત કરી લીધો | 2024-09-19 08:36:05
ડસ્ટબિનમાંથી મળ્યું અંદાજે 56 લાખ રૂપિયાનું સોનુ, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કર્મચારીએ દેખાડી ઇમાનદારી | 2024-09-18 12:04:25
ભારતમાં iPhone 16નું વેચાણ શરૂ થતાં જ જોરદાર પડાપડી, મુંબઈમાં સ્ટોરની બહાર લાગી લાંબી લાઈનો | 2024-09-20 09:02:28
યુએસ સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં કર્યો ઘટાડો, સમગ્ર વિશ્વના શેરબજારો પર દેખશે અસર | 2024-09-19 09:35:55
લોટસ 300 કંપનીમાં દરોડાઃ નિવૃત્ત IAS નીકળ્યાં ધનકુબેર, ઘરને બનાવી રાખ્યું હતું હીરાનો ભંડાર, EDને પણ યાદ રહેશે આ દરોડા | 2024-09-19 09:22:59
જૂનાગઢ ભાજપ જિલ્લા પ્રમુખે હપ્તાખોરી કરી, ભાજપથી નારાજ જવાહર ચાવડાનો પીએમ મોદીને પત્ર | 2024-09-17 14:26:49
સુરેન્દ્રનગરના 55 વર્ષના આ સરકારી બાબુએ લાંચ લીધી અને ગુજરાત ACB એ ઝડપી લીધા | 2024-09-17 14:00:33
ઉદ્ઘઘાટનના થોડા કલાક પહેલા જ ભૂજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનું બદલાયું નામ, પીએમ મોદીએ આપી લીલીઝંડી- Gujarat Post | 2024-09-16 14:52:43
Kheda News: કઠલાલના મહુધામાં ઘર્ષણ...ભડકાઉ પોસ્ટ મામલે ફરિયાદ કરીને આવતા યુવકો પર 2000 લોકોના ટોળાએ કર્યો હુમલો- Gujarat Post | 2024-09-15 11:42:07