ગાંધીનગરઃ રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર પટેલની સરકાર જોરદાર અભિયાન ચલાવી રહી છે, એક તરફ એસીબીની વખાણવા લાયક કામગીરી અને બીજી તરફ અધિકારીઓની ફરજિયાત નિવૃતિ, આજે જીએસટી વિભાગના બે ક્લાસ-1 અધિકારીઓને સરકારે ફરજિયાત નિવૃત કરી દીધા છે, દોલત પરશોત્તમભાઈ નેતા, ડેપ્યુટી કમિશનર (ક્લાસ-1), સેલ્સ ટેક્સ
અને સંજય હસમુખભાઈ ગાંધી, ડેપ્યુટી કમિશનર (ક્લાસ-1), સેલ્સ ટેક્સને ફરજિયાત નિવૃત કરી દેવામાં આવ્યાં છે, તેમની સામે તપાસ બાદ સરકારે આ નિર્ણય કર્યો છે.
બીજી તરફ ઇજનેરી કેડરમાં ક્લાસ-1 અધિકારી જે.જે. પંડ્યા, સહકારી કેડરમાં ક્લાસ-1 મનોજ એસ. લોખંડે, TDO બી.બી.સોલંકી, 3 પોલીસ ઇન્સ્પેક્ટરો મળીને કૂલ 9 અધિકારીઓને થોડા જ દિવસમાં ઘરભેગા કરી દેવામાં આવ્યાં છે.
ગોંડલમાં ફરજ બજાવતા હથિયારી PI એફ.એમ.કુરેશી, અમદાવાદમાં ફરજ બજાવતા બિનહથિયારી PI ડી.ડી.ચાવડા અને બિનહથિયારી PI આર.આર.બંસલને ફરજીયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યાં છે.
સરકાર દ્રારા ભ્રષ્ટ બાબુઓ સામે મોટી કાર્યવાહી કરાઇ રહી છે, હજુ પણ અનેક અધિકારીઓને આવી રીતે ઘરભેગા કરવાનું ભૂપેન્દ્ર પટેલ સરકારનું આયોજન છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
જે નવરાત્રિ ગુજરાતીઓની ઓળખ છે તે લવરાત્રિ તરીકે ઓળખાય તે કેવી લાચારીઃ સાધુ અનુપમ સ્વરૂપ સ્વામીનો બફાટ | 2024-10-05 15:05:18
પિતાની હત્યાનું દર્દ...22 વર્ષ પહેલા પિતાની હત્યા થઇ હતી, પુત્ર ગોપાલસિંહે હવે હત્યારાની કરી નાખી હતી | 2024-10-05 09:28:07
વિદેશ મંત્રી એસ. જયશંકર જશે પાકિસ્તાન, સ્વ.સુષ્મા સ્વરાજે 9 વર્ષ પહેલા પાડોશી દેશની લીધી હતી મુલાકાત | 2024-10-04 17:37:35
Video: બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર બંધ થાય, ન્યૂયોર્કના આકાશમાં વિશાળ બેનરો દેખાયા- Gujarat Post | 2024-10-04 10:08:45
ટીવી સીરિયલોની આડ અસર, સુરતમાં સગા ભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી- Gujarat Post | 2024-10-04 09:45:36
આખરે એટ્રોસિટી કેસમાં હાઇકોર્ટે ગણેશ ગોંડલને આપ્યાં શરતી જામીન, જૂનાગઢમાં પ્રવેશ પર પ્રતિબંધ | 2024-10-03 21:02:05
CGST ના ઇન્સ્પેકટર રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા, અમદાવાદની આંબાવાડી ઓફિસમાં બજાવતા હતા ફરજ | 2024-10-03 11:52:15
નાયબ સીએમનું પદ ગયા પછી નીતિન પટેલને હવે ઘણા પ્રજાલક્ષી મુદ્દાઓ યાદ આવી રહ્યાં છે, ભેળસેળ બાબતે આપી ચીમકી | 2024-10-02 11:40:02
કોલકાતા ડોક્ટર દુષ્કર્મ-હત્યા મુદ્દે પોસ્ટ કરનારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદની સનસનીખેજ ઘટના પર ક્યારે બોલશે ? Gujarat Post | 2024-09-26 10:47:03
IPS ધર્મેન્દ્ર શર્માને ક્યારે સસ્પેન્ડ કરશે રાજ્ય સરકાર ? દુષ્કર્મ કેસમાં મહિલાને ન્યાય મળે તે જરૂરી | 2024-09-25 19:24:52
કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા પક્ષપલટુઓ હવે પક્ષ માટે બની રહ્યાં છે માથાનો દુખાવો- Gujarat Post | 2024-09-23 09:52:44
ગાંધીનગરમાં ફરજ બજાવતા IPS ધર્મેન્દ્ર શર્મા સામે મહિલાએ કરી દુષ્કર્મની ફરિયાદ, અધિકારીએ કહ્યું આ પૈસા પડાવવાનું ષડયંત્ર ! | 2024-09-21 11:41:54