Fri,20 September 2024,3:19 pm
Print
header

જમ્મુ-કાશ્મીરમાં સેનાના વાહન પર આતંકવાદી હુમલો, પાંચ જવાનો શહીદ થયા

પૂંછઃ જમ્મુ-કાશ્મીરથી મોટા સમાચાર સામે આવ્યાં છે. આતંકીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો છે. સુરનકોટ તહસીલના બાફલિયાઝ પોલીસ સ્ટેશન મંડી રોડ પર આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કરી દીધો છે. જેમાં સેનાના પાંચ જવાનો શહીદ થયા છે, કેટલાક જવાનો ઘાયલ થયા  છે. આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર ચાલુ છે.આપણી સેના જડબાતોડ જવાબ આપી રહી છે. દરમિયાન રાજૌરી પુંછ નેશનલ હાઈવે હાઈ એલર્ટ પર છે.

બીજી તરફ કિશ્તવાડ પોલીસને આતંકવાદી પરવેઝ અહેમદ ઉર્ફે હરિસને પકડવામાં મહત્વની સફળતા મેળવી છે, જે છેલ્લા 18 વર્ષથી વોન્ટેડ હતો. કિશ્તવાડ પોલીસ સ્ટેશનના એસએચઓ ઇન્સ્પેક્ટર પરવેઝ અહેમદ ખાંડેના નેતૃત્વમાં કિશ્તવાડ પોલીસે આ કાર્યવાહી કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch