ખાણ ખનીજ વિભાગનો ભ્રષ્ટાચાર ઉજાગર
બે શખ્સોને એસીબીએ ઝડપી લીધા
સુરેન્દ્રનગરઃ એસીબીએ ખાણ ખનીજ વિભાગના કર્મચારી સહિત બે લોકોને ઝપેટમાં લઇ લીધા છે. 55 વર્ષીય સાજીદખાન અહેમદખાન પઠાણ, કલાર્ક, વર્ગ-3, ખાણ ખનીજ વિભાગ, સુરેન્દ્રનગર અને ગીરીશ હીરાભાઇ ઝાલા, પ્રાઇવેટ સીકયુરીટી ગાર્ડને ઝડપી લીધા છે.
આરોપીઓએ 1 હજાર રૂપિયાની લાંચ લીધી હતી, રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે, કટારીયા ગામની બોર્ડ પાસે, ખાણ-ખનીજ વિભાગની ચેકપોસ્ટ પર જ લાંચ લેવામાં આવી હતી.
ફરિયાદીના ત્રણ ડમ્પર વાહન ખનીજ વહન માટે સુરેન્દ્રગર જિલ્લામાં ચાલે છે. આરોપીઓએ ડમ્પર રોકીને ખોટી હેરાનગતિ કરી હતી અને 1500 રૂપિયાના લાંચ માંગી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હતા, જેથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, એસીબીએ લાંચનું છટકું ગોઠવીને બંને આરોપીઓને લાંચ લેતા ઝડપી પાડ્યાં છે. આ વિસ્તારમાં ખાણ ખણીજ વિભાગના અધિકારીઓનો આતંક વધી ગયો છે, લાંચ આપ્યાં વગર કોઇ કામ જ ન થતા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
ટ્રેપીંગ ઓફીસર: એમ.એમ.લાલીવાલા,
પોલીસ ઈન્સપેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન સુરેન્દ્રનગર તથા સુરેન્દ્રનગર અને મોરબી એ.સી.બી.સ્ટાફ.
સુપરવિઝન ઓફીસરઃ કે.એચ.ગોહિલ
ઈ.ચા મદદનીશ નિયામક, રાજકોટ વિભાગ, રાજકોટ
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અમેરિકામાં વ્યાજદરમાં થયેલા ઘટાડાની ભારતીય શેરબજાર પર સકારાત્મક અસર, માર્કેટની શરૂઆત જોરદાર તેજીથી થઈ | 2024-09-19 10:04:35
યુએસ સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં કર્યો ઘટાડો, સમગ્ર વિશ્વના શેરબજારો પર દેખશે અસર | 2024-09-19 09:35:55
લોટસ 300 કંપનીમાં દરોડાઃ નિવૃત્ત IAS નીકળ્યાં ધનકુબેર, ઘરને બનાવી રાખ્યું હતું હીરાનો ભંડાર, EDને પણ યાદ રહેશે આ દરોડા | 2024-09-19 09:22:59
લોહિયાળ બદલો... હિઝબુલ્લાએ 5 મિનિટમાં ઈઝરાયેલ પર 20 રોકેટ છોડ્યા, ઈઝરાયેલે શું કહ્યું? | 2024-09-19 09:10:42
બિહારઃ જ્યાં પહેલા મકાનો હતા ત્યાં હવે રાખ બચી છે... દલિત કોલોનીમાં લાગી આગ, લોકોએ ડરમાં વિતાવી રાત | 2024-09-19 08:58:15
સુરતીઓ સાવધાન રહેજો...પરીએ યુવકનો ન્યૂડ વીડિયો બનાવીને પૈસા પડાવ્યાં, કંટાળીને યુવકે આપઘાત કરી લીધો | 2024-09-19 08:36:05
ડસ્ટબિનમાંથી મળ્યું અંદાજે 56 લાખ રૂપિયાનું સોનુ, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કર્મચારીએ દેખાડી ઇમાનદારી | 2024-09-18 12:04:25
નવી એક અફવા....સીએમ ભૂપેન્દ્ર પટેલ એક મહિના માટે રજા પર જવાના છે તેવી અફવા સામે હર્ષ સંઘવીએ આપી ચેતવણી | 2024-09-17 20:35:30
રાજકોટઃ સ્વ.કેશુભાઈ પટેલની પુણ્યતિથી પર આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા યોજાશે વિશાળ સ્મરણાંજલી સભા | 2024-09-17 19:11:34
જૂનાગઢ ભાજપ જિલ્લા પ્રમુખે હપ્તાખોરી કરી, ભાજપથી નારાજ જવાહર ચાવડાનો પીએમ મોદીને પત્ર | 2024-09-17 14:26:49
ઉદ્ઘઘાટનના થોડા કલાક પહેલા જ ભૂજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનું બદલાયું નામ, પીએમ મોદીએ આપી લીલીઝંડી- Gujarat Post | 2024-09-16 14:52:43
Kheda News: કઠલાલના મહુધામાં ઘર્ષણ...ભડકાઉ પોસ્ટ મામલે ફરિયાદ કરીને આવતા યુવકો પર 2000 લોકોના ટોળાએ કર્યો હુમલો- Gujarat Post | 2024-09-15 11:42:07
સરદાર સરોવર ડેમની જળ સપાટી 136 મીટર પાર, ઘણા ગામો એલર્ટ મોડ પર, વહીવટીતંત્રે આપી ચેતવણી | 2024-09-15 09:22:40